કારના વેચાણનો ગ્રોથરેટ માત્ર ૩ ટકા રહેશે : ક્રિસિલ
30 September, 2011 06:57 PM IST |
Share:
કારના વેચાણનો ગ્રોથરેટ માત્ર ૩ ટકા રહેશે : ક્રિસિલ
અગાઉ એવો અંદાજ હતો કે ગ્રોથરેટ ૮થી ૧૦ ટકા રહેશે. ૨૦૧૦-’૧૧માં વૃદ્ધિદર ૩૦ ટકા જેટલો ઊંચો રહ્યો હતો. છેલ્લાં ૧૦ વર્ષમાં બીજી વાર વૃદ્ધિદર પાંચ ટકા કરતાં ઓછો રહેશે.