હિન્દુસ્તાન ઍરોનૉટિક્સના ડિસઇન્વેસ્ટમેન્ટને સરકારની મંજૂરી મળી

09 November, 2012 05:32 AM IST  | 

હિન્દુસ્તાન ઍરોનૉટિક્સના ડિસઇન્વેસ્ટમેન્ટને સરકારની મંજૂરી મળી



જાહેર ભરણા દ્વારા કંપનીના શૅરનું વેચાણ કરવામાં આવશે. એ પહેલાં રિસ્ટ્રક્ચરિંગ કરવામાં આવશે. પબ્લિક ઇશ્યુ ૨૦૧૩-’૧૪માં કરવાનો પ્લાન છે. સરકારની યોજના આધુનિકીકરણની છે. આ માટે આગામી પાંચ વર્ષમાં ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.