16 January, 2021 09:42 AM IST | Mysore | Gujarati Mid-day Correspondent
તસવીર: પી.ટી.આઇ.
મકરસક્રાંતના દિવસે આપણે ત્યાં ગાયોને ચારો આપવાનો રિવાજ છે. કર્ણાટકના મૈસુર નજીક આવેલા સિદ્ધલિંગમ ગામમાં આ દિવસે બળદોની રેસ યોજાય છે, આવી જ એક રેસ દરમ્યાન આગમાંથી પસાર થતા સ્પર્ધક અને બળદો.