રુકાવટ કે લિએ ખેદ હૈ

11 May, 2022 07:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે ચોમાસા પહેલાંના રિપેર અને મેઇન્ટેનન્સ માટે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટને છ કલાક ઑપરેશન્સ માટે બંધ રાખવામાં આવ્યું હતું.

તસવીર: સૈયદ સમીર અબેદી 


ગઈ કાલે ચોમાસા પહેલાંના રિપેર અને મેઇન્ટેનન્સ માટે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટને છ કલાક ઑપરેશન્સ માટે બંધ રાખવામાં આવ્યું હતું. સવારે ૧૧ વાગ્યે શરૂ થયેલું કામ સાંજે પાંચ વાગ્યે પૂરું થયા બાદ રનવે ફ્લાઇટ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.   સૈયદ સમીર અબેદી 

mumbai