?>

મુંબઈમાં યોજાયો રોજગાર મેળો

Midday

Gujaratimidday
News
By Karan Negandhi
Published Nov 30, 2023

લગભગ 51,000 નવા નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. મુંબઈમાં આવેલા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, “શિખવું એ સતત પ્રક્રિયા છે.”

આપણા યુવાનોએ પોતાને નવા વિચારો અને નવીનતાઓ સાથે જોડવાનું શીખવું જોઈએ, એમ ગોયલે કહ્યું હતું

આની સારી અસર પડશે... આનાથી દેશને વિકસિત રાષ્ટ્ર બનવાનું સ્વપ્ન પૂરું કરવામાં મદદ મળશે, ગોયલે ઉમેર્યું હતું

તમને આ પણ ગમશે

મુંબઈની એક રહેણાંક ઇમારતમાં વિસ્ફોટ

થાણેમાં ગટરમાં પડી એક વ્યક્તિ

પીએમ મોદીએ નવા સમાવિષ્ટ કર્મચારીઓ સાથે વાત કરતા તેમને સુનિશ્ચિત કરવા કહ્યું કે, કલ્યાણની પહેલ સૌથી વંચિત લોકો સુધી પહોંચે

પીએમ મોદીએ કહ્યું કે તેમની સૌથી મોટી પ્રાથમિકતા લોકોના જીવનની સરળતા હોવી જોઈએ

સાઉથના અભિનેતાઓએ કર્યુ મતદાન

Follow Us on :-