?>

કબજિયાત દૂર કરવા માટેની ટિપ્સ

ફાઇલ તસવીર

Gujaratimidday
Lifestyle News
By Rachana Joshi
Published Dec 01, 2023

પુષ્કળ પ્રમાણમાં ફાઇબરયુક્ત ખોરાક ખાવો. ઉચ્ચ ફાઇબરવાળા ખોરાક નિયમિત આંતરડાની ગતિને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે.

આખા અનાજમાં બ્રાઉન રાઇસ, ઓટમીલ તે સિવાય ફળોમાં સફરજન અને નાશપતી, ચિયાના બીજ, કઠોળ, વટાણા અને દાળનો ખોરાકમાં સમાવેશ થાય છે.

પાણીથી ભરેલા શાકભાજી જેમ કે કાકડી અને ઝુકિની આંતરડાંને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે.

આદુ અને ફુદીનાની ચા એ આંતરડાને ઠંડક આપે છે અને સાથે જ હાઇડ્રેશન માટે બેસ્ટ ઓપ્શન છે.

તમને આ પણ ગમશે

હેં! રેડ વાઇનથી દાંતને થાય છે આ લાભ?

ત્વચા પર ચમક લાવવા આહારમાં શું ઉમેરવું?

દરરોજ ઓછામાં ઓછું આઠ ગ્લાસ પાણી પીવો. પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન તમારા જઠરાંત્રિય માર્ગમાં પોષક તત્વોને વહેતું રાખે છે અને કબજિયાતને રોકવામાં મદદ કરે છે.

નિયમિત શારીરિક પ્રવૃત્તિ પાચનશક્તિ સારી કરે છે. જેનો ફાયદો શરીરને સારું રાખવામાં થાય છે.

રાષ્ટ્રપતિ મુર્મુએ કરી પરેડની સમીક્ષા

Follow Us on :-