?>

દીવાલમાં તિરાડ પડે તો શું કરવું?

પ્રતીકાત્મક તસવીર

Gujaratimidday
News
By Rachana Joshi
Published Jul 29, 2025

દીવાલમાં નાની અને પાતળી તિરાડ દેખાય તો હળદર અને ચૂનાને સમપ્રમાણમાં લઈને એમાં થોડું પાણી નાખો અને એ પેસ્ટ તિરાડમાં ભરીદો.

એઆઇ

દીવાલ કે ટાઇલ્સમાં પડેલી તિરાડમાં સિમેન્ટ પૂરતી વખતે એમાં થોડી સાકર નાખવાથી એ બરાબર પુરાઈ જશે અને એ ફીલિંગ લાંબા સમય સુધી ટકી રહેશે.

એઆઇ

વાઇટ સિમેન્ટને ફેવિકૉલમાં મિક્સ કરીને તિરાડમાં લગાવી દો અને સુકાઈ જાય પછી એના પર પેઇન્ટ કરી દો.

એઆઇ

તમને આ પણ ગમશે

ઘરમાં પાળેલાં પ્રાણીઓના વાળને દૂર કરવા શું કરશો?

માકડના ત્રાસથી કઈ રીતે છુટકારો મેળવવો?

તિરાડ પૂરવા માટે POP એટલે કે પ્લાસ્ટર ઑફ પૅરિસનો ઉપયોગ પણ કરી શકાય.

એઆઇ

એક જ દિવાલમાં પડેલી નાની તિરાડો ઢાંકવા માટે વોલપેપર અથવા વોલ સ્ટીકરનો પણ ઉપયોગ કરી શકાય છે.

એઆઇ

તરબૂચ અને શક્કરટેટી ખાવાથી નુકસાન થાય?

Follow Us on :-