?>

હનુદાદાને હજારીગલનો શણગાર

શ્રીકષ્ટભંજન હનુમાન મંદિર વેબસાઇટ

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Apr 17, 2024

હનુદાદાને હજારીગલનો શણગાર

રામનવમી હોવાથી સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદાને હજારીગલ ફૂલોથી સજાવવામાં આવ્યા હતા.

શ્રીકષ્ટભંજન હનુમાન મંદિર વેબસાઇટ

હનુદાદાને હજારીગલનો શણગાર

મંદિરમાં સર્વત્ર ફૂલોની સજાવટ જોવા મળી હતી.

શ્રીકષ્ટભંજન હનુમાન મંદિર વેબસાઇટ

હનુદાદાને હજારીગલનો શણગાર

૨૩ એપ્રિલે હનુમાન જયંતી નિમિત્તે મહા અન્નક્ષેત્રનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

શ્રીકષ્ટભંજન હનુમાન મંદિર વેબસાઇટ

તમને આ પણ ગમશે

સાળંગપુર રંગાયું ભક્તિના રંગે

રોશનીથી ઝળહળી ઉઠ્યું રિલાયન્સ ગ્રીન

હનુદાદાને હજારીગલનો શણગાર

રામનાં તીર-કામઠાની આકૃતિ આજના પર્વને અનુરૂપ જોઈ શકાય છે.

શ્રીકષ્ટભંજન હનુમાન મંદિર વેબસાઇટ

હનુદાદાને હજારીગલનો શણગાર

૨૬થી ૨૮ એપ્રિલ દરમિયાન હનુમાન ચરિત્ર કથાનું પણ આયોજન છે.

શ્રીકષ્ટભંજન હનુમાન મંદિર વેબસાઇટ

કોથમીર છે કલ્યાણકારી!

Follow Us on :-