?>

ઉદ્ધવ ઠાકરે (યુબીટી)ની `મશાલ` અનાવૃત

આશિષ રાજે

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Apr 16, 2024

ઉદ્ધવ ઠાકરે (યુબીટી)ની `મશાલ` અનાવૃત

ઉદ્ધવ ઠાકરે (યુબીટી) એ મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું.

આશિષ રાજે

ઉદ્ધવ ઠાકરે (યુબીટી)ની `મશાલ` અનાવૃત

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ શિવસેના યુબીટીનું નવું વોટિંગ સિમ્બોલનું અનાવરણ કર્યું હતું.

આશિષ રાજે

ઉદ્ધવ ઠાકરે (યુબીટી)ની `મશાલ` અનાવૃત

અંધેરી પેટાચૂંટણીમાં મશાલની નિશાની સાથે વિજયી શરૂઆત થઈ છે. આ સમયે ઉદ્ધવ ઠાકરેએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તાનાશાહી મશાલના રૂપમાં ભસ્મ થઈ જશે.

આશિષ રાજે

તમને આ પણ ગમશે

સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર

એમજીએસ દ્વારા દહાણુમાં ડોનેશન ડ્રાઈવ

ઉદ્ધવ ઠાકરે (યુબીટી)ની `મશાલ` અનાવૃત

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેઓ ચૂંટણી પંચનો પત્ર વાંચી રહ્યા હતા.

આશિષ રાજે

ઉદ્ધવ ઠાકરે (યુબીટી)ની `મશાલ` અનાવૃત

તેમણે કહ્યું હતું કે હું આજે જ પેપર નહીં ફોડીશ, સ્ટેપ બાય સ્ટેપ કહીશ, ટૂંક સમયમાં મહાવિકાસ અઘાડીની સંયુક્ત બેઠકો યોજાશે.

આશિષ રાજે

તરબૂચનાં બી ખાવ છો? તો જાણી લો

Follow Us on :-