?>

અષ્ટમીના દિવસે મહાગૌરીને આમ કરો પ્રસન્ન

ફાઈલ તસવીર

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Oct 22, 2023

અષ્ટમીના દિવસે મહાગૌરીને આમ કરો પ્રસન્ન

દુર્ગા અષ્ટમીના દિવસે માતા મહાગૌરીને 16 પ્રકારના શણગારથી શણગારવામાં આવે છે.

ફાઈલ તસવીર

અષ્ટમીના દિવસે મહાગૌરીને આમ કરો પ્રસન્ન

જો તમે ઘરમાં પૂજા કરતા હોવ તો પહેલા યજ્ઞવેદીની પૂજા કરો અને પછી જ હવન શરૂ કરો

ફાઈલ તસવીર

અષ્ટમીના દિવસે મહાગૌરીને આમ કરો પ્રસન્ન

ઘણા લોકો અષ્ટમી તિથિ પર વ્રત પૂર્ણ કરે છે. આવી સ્થિતિમાં કન્યા ભોજનનું આયોજન કરવામાં આવે છે.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

હેં! પોસ્ટ-કાર્ડના પણ છે વિવિધ પ્રકાર?

ગાંધીજી માટે કેમ મહત્વનો હતો શુક્રવાર?

અષ્ટમીના દિવસે મહાગૌરીને આમ કરો પ્રસન્ન

અષ્ટમીના અંત પછીની છેલ્લી 24 મિનિટ અને નવમીની શરૂઆત પછીની પ્રથમ 24 મિનિટને સંધી કાલ કહેવામાં આવે છે.

ફાઈલ તસવીર

અષ્ટમીના દિવસે મહાગૌરીને આમ કરો પ્રસન્ન

જ્યારે અષ્ટમી તિથિ શરૂ થાય છે ત્યારે આ પૂજા કરવામાં આવે છે

ફાઈલ તસવીર

રાની અને કાજોલ દુર્ગા પંડાલ પહોંચ્યા

Follow Us on :-