?>

નાળિયેર પાણી નુકસાન પણ કરે છે! ચેતજો

આઇસ્ટૉક

Gujaratimidday
Lifestyle News
By Rachana Joshi
Published Apr 25, 2023

કિડનીના રોગથી પીડિત લોકોએ નાળિયેર પાણી પીવાનું ટાળવું જોઈએ. નાળિયેર પાણીમાંથી મળતું પોટેશિયમન કિડની ફિલ્ટર કરવામાં સક્ષમ ન હોવાથી તકલીફ વધે છે.

આઇસ્ટૉક

જેને સિસ્ટિક ફાઈબ્રોસિસ હોય તેને નાળિયેર પાણીનું સેવન ન કરવું જોઈએ. કારણ કે તેમાં ખૂબ જ ઓછું સોડિયમ અને પુષ્કળ પોટેશિયમ હોય છે. જેને કારણે કિડની પર પણ અસર થાય.

આઇસ્ટૉક

બ્લડ પ્રેશર ખૂબ જ ઓછું હોય તેમણે નાળિયેર પાણી ન પીવું જોઈએ. બીપીના દર્દીઓ ડૉક્ટરની સલાહ બાદ જ નાળિયેર પાણીનું સેવન કરે.

આઇસ્ટૉક

તમને આ પણ ગમશે

ઊંઘતા પહેલાં આ પાંચ પદાર્થો ખાવાનું ટાળો

હીટ સ્ટ્રોકથી બચવા આટલું ધ્યાન રાખો

જો કોઈપણ પ્રકારની સર્જરી કરાવવાની હોય તો તે પહેલાં નાળિયેર પાણી ન પીવું જોઈએ.

આઇસ્ટૉક

નાળિયેર પાણી વધુ પીવાથી કોલેસ્ટ્રોલ વધે છે. જેને કારણે હૃદય પર અસર થાય છે. એટલે હાર્ટ પેશન્ટે નાળિયેર પાણીનું સેવન ન કરવું જોઈએ.

આઇસ્ટૉક

ઉનાળામાં શા માટે સત્તુ છે અત્યંત ગુણકારી

Follow Us on :-