?>

ઉનાળામાં શા માટે સત્તુ છે અત્યંત ગુણકારી

Istock

Gujaratimidday
Lifestyle News
By Chirantana Bhatt
Published Apr 25, 2023

સવારે ખાલી પેટે સત્તુ પીવાથી શરીરને હાઇડ્રેટ કરવામાં મદદ મળે છે. બીપીને સંતુલિત કરવા અને ત્વચાને સ્વસ્થ રાખવા માટે પણ હાઇડ્રેશનની જરૂર પડે છે અન

Istock

સત્તુમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે અને તે પાચનતંત્રને સાફ કરવામાં મદદ કરે છે. તે શરીરની નસોમાંથી ચરબી અને ટોક્સિન્સ દૂર કરીને તંત્રને વધુ બહેતર બનાવે છે.

Istock

તે શરીરમાં બ્લોટિંગ ઘટાડે છે, આંતરડા પરનું લાઇનિંગ સ્વસ્થ રાખે છે.

Istock

તમને આ પણ ગમશે

ફળ જે ફ્રિજમાં મૂકતા બની જાય છે ઝેર

મુંબઈની આ સ્ટ્રીટફૂડ આઇટમ છે વર્લ્ડફેમસ

જીમ વર્કઆઉટ પછી સત્તુ એક બેસ્ટ પ્રોટીન ડ્રિંક બને છે. તે શરીરને ઠંડુ રાખે છે અને ડાયાબિટીઝમાં પણ રાહત આપે છે. તે હ્રદયની બિમારીમાં સુધારો કરવામાં મદદગાર બને છે.

Istock

સત્તુના લાડુ, સત્તુના આટાના પરાઠા પણ ખાઇ શકાય. સત્તુનો લોટ પાણીમાં ભેળવી લીંબુ, મીઠું તથા ઝીણા કાંદા ઉમેરી પીવાય અથવા સત્તુ અને ગોળને પણ પાણીમાં ઉમેરી પી શકાય.

Istock

કેટલું ભણેલી છે ક્રિતી સૅનન?

Follow Us on :-