?>

છત્રપતિ શિવાજી મહારાજ જયંતિની ઉજવણી

સમીર માર્કન્ડે

Gujaratimidday
News
By Rachana Joshi
Published Mar 28, 2024

આજે મહારાષ્ટ્રમાં તિથી મુજબ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ ઉજવવામાં આવે છે.

સમીર માર્કન્ડે

છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ ૧૯ ફેબ્રુઆરીએ થયો છે. જોકે, મહારાષ્ટ્રમાં લોકો તિથી અનુસાર તેમના જન્મદિવસની ઉજવણી કરે છે.

સમીર માર્કન્ડે

તિથિ અનુસાર ફાલ્ગુન વદ્ય તૃતીયાએ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે.

સમીર માર્કન્ડે

તમને આ પણ ગમશે

મુંબઈકર્સ છે ગરમીથી પરેશાન

મુંબઈમાં ફરી હાય ગરમી!

આજે આ અવસરે દાદરના શિવાજી પાર્કમાં લોકો ઉજવણી કરતાં જોવા મળ્યાં હતાં.

સમીર માર્કન્ડે

ઢોલ-નગારાં સાથે જય શિવાજીના નારાઓથી શિવાજી પાર્કનું મેદાન ગુંજી ઉઠ્યું હતું.

સમીર માર્કન્ડે

પરિણીતિની ઍરપૉર્ટ અદા છે કાતિલાના

Follow Us on :-