?>

કોણે અવોઇડ કરવા જોઈએ શિંગોડા?

મિડ-ડે

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Nov 19, 2025

કોણે અવોઇડ કરવા જોઈએ શિંગોડા?

શિંગોડા જો વધુ પ્રમાણમાં ખવાઈ જાય તો ગેસ કે અપચો થઇ શકે છે. માટે પાચનની તકલીફ હોય તેમણે ન ખાવા જોઈએ.

મિડ-ડે

કોણે અવોઇડ કરવા જોઈએ શિંગોડા?

કબજિયાત રહેતી હોય તો તેઓએ પણ શિંગોડા ન ખાવા જોઈએ.

મિડ-ડે

કોણે અવોઇડ કરવા જોઈએ શિંગોડા?

શિંગોડામાં રહેલ હાઈ ગ્લાયકેમિક ઇન્ડેક્સ મધુપ્રમેહના દર્દીઓ માટે પણ નુકસાનકારી છે.

મિડ-ડે

તમને આ પણ ગમશે

કૂતરું કરડે તો આ હાથવગા ઉપાય કરજો

સ્વ મૂત્ર પીવાના લાભ જાણો છો?

કોણે અવોઇડ કરવા જોઈએ શિંગોડા?

જો તમને એલર્જી થઇ જતી હોય તો પણ શિંગોડાનું સેવન ટાળવું હિતાવહ છે.

મિડ-ડે

કોણે અવોઇડ કરવા જોઈએ શિંગોડા?

શરદી થઇ હોય કે છાતીમાં કફ જમા થઇ ગયો હોય તો તેઓએ પણ શિંગોડા અવોઇડ કરવા જોઈએ.

મિડ-ડે

CNGને લીધે મકાબોમાં ધાંધિયા

Follow Us on :-