?>

તરબૂચનાં બી ખાવ છો? તો જાણી લો

એઆઈ

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Apr 16, 2024

તરબૂચનાં બી ખાવ છો? તો જાણી લો

તરબૂચના બીમાં મોટા પ્રમાણમાં પ્રોટીન અને આયર્ન હોય છે. જેને કારણે વાળ ખરતાં રોકી શકાય છે.

એઆઈ

તરબૂચનાં બી ખાવ છો? તો જાણી લો

ડાયાબિટીસના દર્દીઓ માટે પણ તરબૂચના બી ફાયદાકારક હોય છે.

એઆઈ

તરબૂચનાં બી ખાવ છો? તો જાણી લો

તરબૂચનાં બી તો બ્લડ શુગર લેવલને પણ ઘટાડવામાં મહત્વનો ભાગ ભજવે છે.

એઆઈ

તમને આ પણ ગમશે

તુલસીનાં બી ખાવાથી મટે છે આ રોગ

અચ્છા, આ લોકોએ લીંબુપાણી ન પીવાય?

તરબૂચનાં બી ખાવ છો? તો જાણી લો

તરબૂચના બી ફાઈબરથી સમૃદ્ધ હોવાથી તેને પાણીમાં પલાળીને સેવન કરવાથી ક્બજિયાતની સમસ્યાથી છુટકારો મળી શકે છે.

એઆઈ

તરબૂચનાં બી ખાવ છો? તો જાણી લો

નિયમિતપણે તરબૂચનાં બીને પાણીમાં પલાળીને ખાવાથી હૃદય પણ સ્વસ્થ રહેતું હોય છે.

એઆઈ

અફઘાનિસ્તાનમાં પૂરથી ૩૩ લોકોનાં મોત

Follow Us on :-