?>

ઉનાળામાં લૂથી બચાવશે આ ગુજરાતી પીણું

પિક્સાબે

Gujaratimidday
Lifestyle News
By Karan Negandhi
Published Apr 21, 2024

છાશમાં ભરપૂર માત્રામાં ઈલેક્ટ્રોલાઈટ્સ હોય છે. સાથે તેમાં રહેલા હેલ્ધી બેક્ટેરિયા અને કાર્બોહાઈડ્રેટ્સ ફાયદાકારક છે

ભોજન સાથે છાશ લેવાથી તે શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢી નાખે છે

ગરમીથી બચવા માટે છાશ રામબાણ ઈલાજ છે. છાશ શરીરને ઊર્જા આપવાની સાથે રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે

તમને આ પણ ગમશે

ઉનાળામાં વરદાન સમાન છે કાકડી

દેશી ઘીના આ ગુણ જાણો છો?

ગરમીમાં ડીહાઈડ્રેશનની ફરિયાદ સૌથી વધારે સામે આવતી હોય છે. ત્યારે ગરમીમાં છાશનું સેવન શરીરમાં પ્રવાહીની માત્રાને જાળવી રાખે છે

સાથે તેમાં ફેટ ઓછી હોય છે. એટલે તે હ્રદય માટે પણ સારી છે

ઇઝરાયેલે ગાઝા પર ફરી કર્યો હવાઈ હુમલો

Follow Us on :-