?>

ગરમીમાં ટાળજો આ મસાલા-તેજાના

એઆઈ

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Apr 03, 2024

ગરમીમાં ટાળજો આ મસાલા-તેજાના

હિંગ પણ ગરમીમાં ઓછી ખાવી જોઈએ. પિત્તપ્રધાન હોવાથી ગરમીમાં તેનું સેવન ઓછું કરવું હિતાવહ છે.

એઆઈ

ગરમીમાં ટાળજો આ મસાલા-તેજાના

લાંબાં, લીલાં, લાલ, શિમલા કે અન્ય કોઈપણ પ્રકારનું મરચું ઉનાળામાં ટાળવું જોઈએ. જેનાથી બળતરા ઊપડે છે.

એઆઈ

ગરમીમાં ટાળજો આ મસાલા-તેજાના

જે લોકોને મેનોરેઝિયા, એપીસટેક્સિસ જેવી બીમારી છે તેઓએ તો ખાસ ઉનાળા માં લવિંગ ન ખાવું જોઈએ.

એઆઈ

તમને આ પણ ગમશે

દૂધ-રોટલી ખાવ છો? તો જાણો આ

ઉનાળામાં ઠંડા પાણીથી નવાય કે?

ગરમીમાં ટાળજો આ મસાલા-તેજાના

વધારે પડતું ઉનાળામાં આદું ખાવાથી ગરમ પડે છે. જેથી પિત્તની સમસ્યા પણ થઈ શકે છે. ખાસ કરીને તાજું આદું ટાળવું જોઈએ.

એઆઈ

ગરમીમાં ટાળજો આ મસાલા-તેજાના

પિત્ત અને લોહીનાં અસંતુલનથી જે લોકોને ત્રાસ હોય તેઓએ ગરમીનાં દિવસોમાં લસણ ન ખાવું જોઈએ

એઆઈ

આ વાતનું ધ્યાન રાખશો તો નહીં બગડે અથાણું

Follow Us on :-