?>

આ મસાલા શુગરના દર્દી માટે છે સંજીવની

આઇસ્ટૉક

Gujaratimidday
Lifestyle News
By Shilpa Bhanushali
Published May 29, 2023

તજ બ્લડ શુગરને કન્ટ્રોલ કરવામાં મદદરૂપ થઈ શકે છે. તજમાં પૉલિફેનોલ હોય છે જે ઈન્સ્યુલિનનું લેવલ વધારવામાં મદદ કરે છે.

આઇસ્ટૉક

મેથીના બીમાં ફાઈબર, પ્રોટીન, મેગ્નેશિયમ અને વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોવાથી આ બ્લડ શુગર કન્ટ્રોલ કરવામાં મદદ કરી શકે છે.

આઇસ્ટૉક

લસણની મદદથી પણ તમે બ્લડ શુગર કન્ટ્રોલ કરી શકો છો. લસણમાં એલિસિન નામનું તત્વ ઈન્સ્યુલિન વધારવા અને રક્ત શર્કરાનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે.

આઇસ્ટૉક

તમને આ પણ ગમશે

મુંબઈમાં આ 5 જગ્યાઓએ મળે છે બેસ્ટ ગોળો

કાચાં કાંદા ખાવાના આ છે 5 ફાયદા

હળદર પણ બ્લડ શુગર કન્ટ્રોલ કરવામાં સારી ભૂમિકા ભજવે છે. હળદર શુગર લેવલ ઘટાડવામાં મદદ કરે છે સાથે જ ઈન્સ્યુલિન સંબંધી એક્ટિવિટીઝને પણ સંચાલિત કરે છે.

આઇસ્ટૉક

અદરખમાં ભરપૂર માત્રામાં એન્ટિઑક્સિડેન્ટ્સ હોવાથી તે રક્ત શર્કરા ઘટાડવામાં મદદ કરે છે. આ ઈન્સ્યુલિનના રિસેપ્ટરોની સંખ્યા વધારે છે.

આઇસ્ટૉક

આ 5 સારી આદતો પણ બગાડી શકે છે તબિયત

Follow Us on :-