?>

સિદ્ધિવનાયક મંદિર પહોંચ્યો સૂરજ પંચોલી

Yogen Shah

Gujaratimidday
Entertainment News
By Karan Negandhi
Published Apr 29, 2023

શુક્રવારે વિશેષ CBI કોર્ટે અભિનેતા સૂરજ પંચોલીને નિર્દોષ જાહેર કર્યો હતો, જેની પર તેની પ્રેમિકા અને અભિનેતા જિયા ખાનની આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ હતો.

Yogen Shah

નિર્દોષ છૂટ્યા બાદ, સૂરજ પંચોલીએ સિદ્ધિવનાયક મંદિરની મુલાકાત લીધી અને ભગવાન ગણેશના દર્શન કર્યા હતા.

Yogen Shah

`પુરાવાઓની અછત` ટાંકીને નિર્દોષ કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો હતો. જિયા મુંબઈમાં તેના જુહુના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. તેણી 25 વર્ષની હતી.

Yogen Shah

તમને આ પણ ગમશે

કેટલું ભણેલી છે ક્રિતી સૅનન?

SRKની સ્પેશ્યલ ફિમેલ ગેસ્ટ કોણ છે?

એક અઠવાડિયા બાદ કથિત રીતે તેના દ્વારા લખવામાં આવેલ એક પત્રના આધારે, મુંબઈ પોલીસે સૂરજ સામે કલમ 306 (આત્મહત્યા માટે ઉશ્કેરણી) હેઠળ ગુનો નોંધ્યો હતો.

Yogen Shah

સૂરજ પંચોલીને મંદિર પહોંચ્યો ત્યારે અહીં પાપારાઝીએ તને કેમેરા કેદ કર્યો હતો.

Yogen Shah

ફોન ચાર્જ કરતી વખતે ટાળો આ પાંચ ભૂલો

Follow Us on :-