?>

અક્ષય તૃતિયાના શુભ યોગ પર જરૂર કરો આ કામ

આઈસ્ટોક

Gujaratimidday
Lifestyle News
By Nirali Kalani
Published Apr 18, 2023

અક્ષય તૃતિયા દિવાળી અને ધનતેરસ જેટલી જ શુભ હોય છે. આ દિવસે નવા આભુષણો કે નવી વસ્તુઓની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે.

આઈસ્ટોક

આ વખતે અક્ષય તૃતિયા પર છ મોટા શુભ યોગ બની રહ્યાં છે.એવામાં મા લક્ષ્મીની પૂજા અને ખરીદીનો લાભ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થશે.

આઈસ્ટોક

અક્ષય તૃતિયા પર સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે. આ યોગ રાત્રે 11.24થી લઈ 23 એપ્રિલ સવારે 5.48 મિનિટ સુધી રહેશે.

આઈસ્ટોક

અક્ષય તૃતિયા પર ત્રિપુષ્કર યોગ પણ બની રહ્યો છે. આ યોગ સવારે 5.49થી લઈ સવારના 7.49 સુધી રહેશે. આ દરમિયાન કરેલા કાર્યનું ફળ ત્રણ ગણું પ્રાપ્ત થશે.

આઈસ્ટોક

આ વર્ષે અક્ષય તૃતિયા પર અમૃત સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. આ શુભ યોગ રાત્રે 11.24થી પછીના દિવસે સવારના 5.48 વાગ્યા સુધી રહેશે.

આઈસ્ટોક

અક્ષય તૃતિયા પર આ વખતે આયુષ્માન યોગ પણ બની રહ્યો છે. આ શુભ યોગ 21 એપ્રિલ સવારે 10.59 વાગ્યાથી 22 એપ્રિલ સવારના 9.25 સુધી રહેશે.

આઈસ્ટોક

તમને આ પણ ગમશે

આગમન પહેલા આ સંકેત આપે છે માતા લક્ષ્મી

તમે વડોદરાનાં જાજરમાન મહારાણીને જોયા છે?

આ વખતે અક્ષય તૃતિયા પર રવિ યોગ બની રહ્યો છે. આ યોગ રાત્રે 11.24 થી 23 એપ્રિલની સવારે 5.48 સુધી રહેશે.

આઈસ્ટોક

અક્ષય તૃતિયા પર 22 એપ્રિલ સવારે 9.25 વાગ્યાથી 23 એપ્રિલ સવારના 8.21 સુધી સૌભાગ્ય યોગ રહેશે. આ યોગ કરવામાં આવેલા કાર્યો હંમેશાં સફળ રહે છે.

આઈસ્ટોક

બીમારીઓને દૂર રાખશે એક ગ્લાસ લસ્સી

Follow Us on :-