?>

ઉંદરો ભગાડવા આ રોપા લગાવો

એઆઈ

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Mar 01, 2024

ઉંદરો ભગાડવા આ રોપા લગાવો

ભલે ગલગોટાના ફૂલ સુંદર અને સુગંધી હોય પણ એ ઉંદરોને ગમતા નથી.

એઆઈ

ઉંદરો ભગાડવા આ રોપા લગાવો

આમ પણ રોઝમેરી માનવીય આરોગ્ય માટે ફાયદાકારક છે, તેની વાસથી ઉંદરો દૂર રહે છે.

એઆઈ

ઉંદરો ભગાડવા આ રોપા લગાવો

પુદીનાના પાનની ગંધ ઉંદરોને ગમતી નથી માટે તે ત્યાં આવશે નહિ.

એઆઈ

તમને આ પણ ગમશે

કેમ કારેલાંનો સ્વાદ હોય છે કડવો?

જો કોઈ દિવસ લિફ્ટમાં ફસાઈ જાઓ તો...

ઉંદરો ભગાડવા આ રોપા લગાવો

લસણની વાસ એકદમ તીખી હોય છે જેને કારણે ઉંદરો ત્યાં આવતા નથી.

એઆઈ

ઉંદરો ભગાડવા આ રોપા લગાવો

લેવેન્ડરના ફૂલોમાં અત્યંત સુગંધ હોવાથી ઉંદરો તેનાથી દૂર રહેતા હોય છે.

એઆઈ

એમપીમાં વાહને મારી પલટી, પડ્યું ખીણમાં

Follow Us on :-