?>

કેવા નાળિયેરમાં વધુ પાણી હોય છે!

આઈસ્ટોક

Gujaratimidday
Lifestyle News
By Nirali Kalani
Published May 11, 2023

નાળિયેર ખરીદતાં પહેલા દરેકને મનમાં એવું થાય કે નાળિયેરમાં પાણી ઓછું ન નિકળે કો સારું. આજે તમને જણાવીએ કે કેવા નાળિયેરમાં પાણી વધુ હોય છે.

આઈસ્ટોક

મીડિયમ કદના નાળિયેરમાં પાણી વધુ હોય છે.

આઈસ્ટોક

બહુ મોટા કદના નાળિયેરમાં મલાઈ બનવાની સંભાવના વધી જાય છે.

આઈસ્ટોક

તમને આ પણ ગમશે

ઈંડા કરતાં વધુ પ્રોટીન છે આ વેજ ખાદ્યમાં

ચોકલેટ પણ વધારે છે યાદશક્તિ, જાણો છો?

નાળિયેરને કાન નજીક લાવી હલાવીને સાંભળી શકો છો. જેમાંથી પાણી છલકવાનો અવાજ ન આવે તેવા નાળિયેરમાં વધુ પાણી હોય છે.

આઈસ્ટોક

નાળિયેરમાં પાણીની જ મલાઈ બને છે. જે નાળિયેરમાં પાણીના છલકવાનો અવાજ આવે તો સમજવું કે તેમાં મલાઈ બનવા લાગી છે અને પાણી ઓછું છે.

આઈસ્ટોક

આ અદા છે `ધ કેરલા સ્ટોરી` ની અદાની

Follow Us on :-