?>

સબ્ઝીમાં પનીર સૉફ્ટ રહે એ માટે શું કરવું?

સબ્ઝીમાં પનીર સૉફ્ટ રહે એ માટે શું કરવું?

Gujaratimidday
Lifestyle News
By Hetvi Karia
Published Jan 16, 2026

પાણીમાં થોડું મીઠું ઉમેરી શકાય. આનાથી પનીર તેલ છોડી દેશે અને પાણીને શોષીને એકદમ સ્પૉન્જી અને સૉફ્ટ બનશે.

મિડ-ડે

શાકમાં નાખતી વખતે હળવેથી દબાવીને પાણી કાઢી નાખવું.

મિડ-ડે

પનીરના ટુકડા પર કૉર્નફ્લોર અથવા મેંદો છાંટીને હળવા હાથે મિક્સ કરો અને પછી ફ્રાય કરો.

મિડ-ડે

તમને આ પણ ગમશે

રીંગણ સમારતી વખતે કાળાં ન પડે એ માટે શું કરવું?

જાણો ચણા ખાવાના 5 અનોખા ફાયદા

આનાથી પનીરની અંદરનો ભેજ જળવાઈ હેશે અને ગ્રેવીમાં નાખ્યા પછી પણ પનીર સૉફ્ટ રહેશે.

મિડ-ડે

જો તમે કાચું પનીર નાખતા હો તો ગ્રેવી તૈયાર થઈ જાય પછી છેલ્લી બે-ત્રણ મિનિટ પહેલાં જ ઉમેરવું.

મિડ-ડે

ચોખાથી કૅરેટીન એ પણ ઘરે? જાણો રીત

Follow Us on :-