?>

ખોટા સમયે પાણી પીવાથી થાય છે બીમારીઓ

Istock

Gujaratimidday
Lifestyle News
By Karan Negandhi
Published May 25, 2023

ખોટા સમયે પાણી પીવાથી થાય છે બીમારીઓ

દરેક વ્યક્તિએ વહેલી સવારે ખાલી પેટે ગરમ પાણી પીવું જોઈએ. દિવસભર પાણી પીવા માટે આ શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે.

ખોટા સમયે પાણી પીવાથી થાય છે બીમારીઓ

જમવાની 30 મિનિટ પહેલા પાણી પીવાથી ખોરાક ઝડપથી પચવામાં મદદ મળે છે. શરીર ખોરાકમાંથી મહત્તમ પોષક તત્વો મેળવવા માટે સક્ષમ બને છે.

ખોટા સમયે પાણી પીવાથી થાય છે બીમારીઓ

સૂતા પહેલા પાણી પીવું જરૂરી છે, કારણ કે પછી ઘણા લોકો 7-8 કલાક સુધી પાણી પીતા નથી.

તમને આ પણ ગમશે

ચેતવણી! તમે પણ જુઓ છો કલાકો સુધી રીલ્સ?

નાભિમાં તેલ રેડવાના છે અનેક ફાયદા!

ખોટા સમયે પાણી પીવાથી થાય છે બીમારીઓ

નહાતા પહેલા નવશેકું પાણી પીવું પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ બ્લડ સુગર લેવલને સ્થિર રાખવામાં ઘણી મદદ કરે છે.

ખોટા સમયે પાણી પીવાથી થાય છે બીમારીઓ

જ્યારે શરીરમાં સૌથી વધુ ગરમી અનુભવાતી હોય અથવા ખૂબ પરસેવો થતો હોય ત્યારે પાણી પીવું જોઈએ.

ભભકાદાર સૂટમાં કરણનો ઝગમગતો અવતાર તો જુઓ

Follow Us on :-