એપલ સીડર વિનેગરથી કરો ડેન્ડ્રફ દૂર

એપલ સીડર વિનેગરથી કરો ડેન્ડ્રફ દૂર

એઆઇ

Gujaratimidday
Lifestyle News
By Rachana Joshi
Published May 27, 2024
એપલ સીડર વિનેગર સફરજનનો રસ કાઢીને તેને આથો આપીને તૈયાર કરવામાં આવે છે. તે એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટી એલર્જિક છે.

એપલ સીડર વિનેગર સફરજનનો રસ કાઢીને તેને આથો આપીને તૈયાર કરવામાં આવે છે. તે એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટી એલર્જિક છે.

એઆઇ

ત્વચાના મૃત કોષોને એક્સ્ફોલિયેટ કરવામાં મદદ કરે અને સખત પાણી અને ડ્રાય શેમ્પૂ જેવા વાળના ઉત્પાદનોથી બનેલા સંચયને દૂર કરે છે. જેથી સ્કેલ્પ પર ગંદકી જમા નથી થતી.

સ્કેલ્પની સફાઈ કરે

ત્વચાના મૃત કોષોને એક્સ્ફોલિયેટ કરવામાં મદદ કરે અને સખત પાણી અને ડ્રાય શેમ્પૂ જેવા વાળના ઉત્પાદનોથી બનેલા સંચયને દૂર કરે છે. જેથી સ્કેલ્પ પર ગંદકી જમા નથી થતી.

એઆઇ

બેક્ટેરિયલ અને ફંગલ ચેપ ઘણીવાર સ્કેલ્પ પર લાગે છે. એપલ સીડર વિનેગર બેક્ટેરિયા અથવા ફૂગને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને શુષ્ક અને ખંજવાળથી રાહત આપે છે.

સ્કેલ્પની ડ્રાયનેસ દૂર કરે

બેક્ટેરિયલ અને ફંગલ ચેપ ઘણીવાર સ્કેલ્પ પર લાગે છે. એપલ સીડર વિનેગર બેક્ટેરિયા અથવા ફૂગને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને શુષ્ક અને ખંજવાળથી રાહત આપે છે.

એઆઇ

તમને આ પણ ગમશે

અનેક રોગોનો ઈલાજ એટલે જલકુંભી સંજીવની

વાળમાં એલોવેરા લગાડવાના છે આ પાંચ ફાયદા

ડેન્ડ્રફમાં અસરકારક

એપલ સીડર વિનેગર ડેન્ડ્રફમાં ખુબ જ અસરકારક છે. ડેન્ડ્રફને લીધે થતી ખંજવાળ અને બર્નિંગ દૂર કરે છે.

એઆઇ

વાળ ખરતા, તૂટતા ઘટાડે

એપલ સીડર વિનેગરમાં પીએચને સંતુલિત કરવાની ક્ષમતા છે. તે આપણા વાળના છિદ્રોમાં થતી બળતરાને મટાડે છે અને સ્ટેન્ડ્સને મજબૂત બનાવે છે. જેથી વાળને પોષકતત્વો મળે છે.

એઆઇ

શરાબમાં કેમ મિક્સ ન કરવી આ વસ્તુ?

Follow Us on :-