Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > તમે જે પ્રમાણે રમો છો એ પ્રમાણે કોચિંગ ન કરી શકો: બાંગર

તમે જે પ્રમાણે રમો છો એ પ્રમાણે કોચિંગ ન કરી શકો: બાંગર

23 May, 2020 05:08 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તમે જે પ્રમાણે રમો છો એ પ્રમાણે કોચિંગ ન કરી શકો: બાંગર

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કોચ સંજય બાંગરનું કહેવું છે કે જ્યારે કોઈ પ્લેયર કોચ બને છે ત્યારે તેણે પોતે રમેલી ગેમને ભૂલીને આગળ વધવાનું હોય છે. સંજય બાંગર ૨૦૧૪થી ૨૦૧૯ સુધી ભારતીય ક્રિકેટ ટીમના બૅટિંગ-કોચપદે કાર્યરત રહ્યો હતો. કોચિંગ વિશે કહેતાં સંજય બાંગરે કહ્યું કે ‘ઘણી વાર સારી લેવલે રમતા પ્લેયર્સ ઍવરેજ ક્ષમતા ધરાવતા પ્લેયરોને સમજી નથી શકતા. કોચિંગ આપતા સમયે અમે હંમેશાં અમારા ભૂતકાળને ભૂલીને ભવિષ્યના પ્લેયરોને ઘડતા હોઈએ છીએ. ખરું કહું તો જે રીતે તમે રમ્યા હો છો એ પ્રમાણે તમે કોચિંગ નથી કરાવી શકતા.’


Whatsapp-channel Whatsapp-channel

23 May, 2020 05:08 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK