Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ગપ્ટિલના કૅચને નહીં, પરંતુ મૅક્સવેલે બોલરોને આપ્યું જીતનું શ્રેય

ગપ્ટિલના કૅચને નહીં, પરંતુ મૅક્સવેલે બોલરોને આપ્યું જીતનું શ્રેય

13 May, 2017 07:13 AM IST |

ગપ્ટિલના કૅચને નહીં, પરંતુ મૅક્સવેલે બોલરોને આપ્યું જીતનું શ્રેય

ગપ્ટિલના કૅચને નહીં, પરંતુ મૅક્સવેલે બોલરોને આપ્યું જીતનું શ્રેય



martin guptil


પંજાબના ખેલાડી માર્ટિન ગપ્ટિલના એક હાથેથી લીધેલા કૅચની દરેક જગ્યાએ પ્રશંસા થઈ રહી છે. આ કૅચને IPLનો સર્વશ્રેષ્ઠ કૅચ ગણવામાં આવી રહ્યો છે. મુંબઈના ખેલાડી લેન્ડલ સિમન્સના ગપ્ટિલે પકડેલા કૅચને કારણે જ પંજાબની ટીમે વાપસી કરી હતી. બાદમાં તેણે સાત રનથી મૅચ જીતી હતી. જોકે પંજાબના કૅપ્ટન ગ્લેન મૅક્સવેલે જીતનું શ્રેય પોતાના બે બોલર સંદીપ શર્મા અને મોહિત શર્માને આપ્યું હતું. મૅક્સવેલે કહ્યું હતું કે ‘મોહિત અને સંદીપે અમને જિતાડ્યા. છેલ્લી બે ઓવરમાં તેમણે શાનદાર પ્રદર્શન કર્યું. પિચ પર ઝાકળ હતું જેનાથી આવી પિચ પર બોલિંગ કરવાની થોડી મુશ્કેલ હતી. પોલાર્ડે શાનદાર પ્રદર્શન કર્યું પરંતુ અમે ડર્યા વગર સારું પ્રદર્શન કર્યું.’


Whatsapp-channel Whatsapp-channel

13 May, 2017 07:13 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK