Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારત-શ્રીલંકા વચ્ચેની વન-ડે સિરીઝ બીજી નવેમ્બરથી

ભારત-શ્રીલંકા વચ્ચેની વન-ડે સિરીઝ બીજી નવેમ્બરથી

21 October, 2014 05:27 AM IST |

ભારત-શ્રીલંકા વચ્ચેની વન-ડે સિરીઝ બીજી નવેમ્બરથી

ભારત-શ્રીલંકા વચ્ચેની વન-ડે સિરીઝ બીજી નવેમ્બરથી


પહેલાં આ મૅચ કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં થવાની હતી, પરંતુ તહેવારોને કારણે કલકત્તા પોલીસ ચોથી નવેમ્બર પહેલાં સિક્યૉરિટી આપવા માટે અસમર્થ હોવાથી આ ફેરફાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આના કારણે હવે કલકત્તામાં સિરીઝની બીજી વન-ડે પાંચમી નવેમ્બરે થશે. આ સિરીઝની બાકીની ત્રણ મૅચ ૮, ૧૧ અને ૧૪ નવેમ્બરે એના શેડ્યુલ પ્રમાણે થશે.


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2014 05:27 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK