Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સેહવાગ કોઈ પણ ઘડીએ રિટાયર

સેહવાગ કોઈ પણ ઘડીએ રિટાયર

11 December, 2014 05:01 AM IST |

સેહવાગ કોઈ પણ ઘડીએ રિટાયર

સેહવાગ કોઈ પણ ઘડીએ રિટાયર



રશ્મિન શાહ

તો એની સાથોસાથ તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાંથી પણ રિટાયરમેન્ટ લઈ લેવાનો પ્લાન બનાવ્યો હોય એવો નર્દિેશ આપી દીધો છે. ગઈ કાલે સેહવાગે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ ર્બોડ અને દિલ્હી ક્રિકેટ ર્બોડને કરેલી એક ફૂ-મેઇલમાં આ સંદર્ભનો ઉલ્લેખ કરીને લખ્યું છે કે મને હમણાંના સમયમાં સિલેક્શનમાંથી બાકાત રાખવામાં આવે. ર્બોડ સાથે સંકળાયેલા એક સભ્યએ કહ્યું હતું કે ‘વિજય હઝારે ટ્રોફી માટે સેહવાગ રાજકોટ આવ્યો ત્યારે જ તેણે ઇનડિરેક્ટલી એવો મેસેજ આપી દીધો હતો કે વર્લ્ડ કપની ટેન્ટેટિવ ટીમ સિલેક્શન પર તેનો બધો મદાર છે. જો એમાં તેનું સિલેક્શન નહીં થાય તો તે રિટાયરમેન્ટ વિશે વિચારી રહ્યો છે.’

સેહવાગને ધારણા હતી કે તેનું સિલેક્શન થશે પણ એવું ન થયું એટલે ફાઇનલી હવે તેણે રિટાયરમેન્ટના પોગીતાના વિચારને ર્બોડ સમક્ષ મૂકી દીધો છે. ર્બોડના અન્ય એક મેમ્બરે સેહવાગની તરફેણમાં કહ્યું હતું કે ‘વીરેન્દર જો આ સમયે રિટાયરમેન્ટ લઈ લે તો એ તેની શાખ માટે બહુ સારું છે. ક્રિકેટ સાથે જોડાયેલા રહેવા માટે તે IPL ઉપયોગ કરી શકે છે અને ત્ભ્ન્માં તેણે હજી બે વર્ષ ઍક્ટિવ રહેવું જોઈએ.’વીરેન્દર સેહવાગે કરેલી ફૂ-મેઇલમાં તેણે ક્યાંય IPL ઉલ્લેખ નથી કર્યો.


Whatsapp-channel Whatsapp-channel

11 December, 2014 05:01 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK