Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કુલદીપ પર કોહલી અને શાસ્ત્રી ફોકસ કરે એવી સંજય બાંગરની ઇચ્છા

કુલદીપ પર કોહલી અને શાસ્ત્રી ફોકસ કરે એવી સંજય બાંગરની ઇચ્છા

29 November, 2019 02:35 PM IST | Mumbai

કુલદીપ પર કોહલી અને શાસ્ત્રી ફોકસ કરે એવી સંજય બાંગરની ઇચ્છા

સંજય બાંગર

સંજય બાંગર


(આઇ.એ.એન.એસ.) ભારતના ભૂતપૂર્વ બૅટિંગ-કોચ સંજય બાંગર ઇચ્છે છે કે વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીએ કુલદીપ યાદવ પર ધ્યાન આપવું જોઈએ. ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) બાદ પર્ફોર્મન્સને લઈને કુલદીપને ટીમમાં જગ્યા નથી મળી રહી. આ વિશે સંજય બાંગરે કહ્યું હતું કે ‘હું કુલદીપ યાદવનો ખૂબ જ મોટો ફૅન છું. સ્ટ્રાઇક રેટ્સની વાત કરીએ તો વન-ડેમાં તેણે ખૂબ જલદી ૧૦૦ વિકેટ લીધી છે.

તે શૉર્ટ ફૉર્મેટમાં પણ ખૂબ જલદી વિકેટ લે છે. ઇંગ્લૅન્ડમાં આપણે જે મૅચ જીત્યા હતા એના પર ધ્યાન આપશો તો ખબર પડશે કે તેણે ખરા સમયે પાંચ વિકેટ લીધી હતી. આઇપીએલમાં તેના ખરાબ પર્ફોર્મન્સને કારણે તેને ટીમમાંથી બહાર ન રાખવો જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

29 November, 2019 02:35 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK