Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ધોનીની ફૅમિલી પણ ઇચ્છે કે તે હવે રિટાયર થઈ જાય: બાળપણના કોચ કેશવ બૅનરજી

ધોનીની ફૅમિલી પણ ઇચ્છે કે તે હવે રિટાયર થઈ જાય: બાળપણના કોચ કેશવ બૅનરજી

18 July, 2019 12:48 PM IST | નવી દિલ્હી

ધોનીની ફૅમિલી પણ ઇચ્છે કે તે હવે રિટાયર થઈ જાય: બાળપણના કોચ કેશવ બૅનરજી

ધોની

ધોની


વન-ડેમાં હાઇએસ્ટ સ્ટમ્પિંગનો વર્લ્ડ રેકૉર્ડ ધરાવનાર ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિનિંગ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને વર્લ્ડ કપમાં ઍવરેજ પર્ફોર્મન્સને કારણે રિટાયર થવાની સલાહ પણ આપવામાં આવી રહી છે. એવામાં મહેન્દ્ર સિંહ ધોનીના ચાઇલ્ડહૂડ કોચ કેશવ બૅનરજીએ કહ્યું કે ધોનીના ઘરવાળા પણ ઇચ્છે છે કે તે હવે ક્રિકેટમાંથી રિટાયર થઈ જાય.

keshav-banerjee



કેશવ બૅનરજી રાંચીમાં આવેલા ધોનીના જૂના ઘરમાં તેનાં માતા-પિતાને મળ્યાં હતાં. કેશવ બૅનરજીના જણાવ્યા પ્રમાણે ‘મીડિયા સહિત ધોનીનાં માતા-પિતા ઇચ્છે છે કે ધોનીએ હવે રિટાયર થઈ જવું જોઈએ અને અમારા મતે કદાચ આ જ બરાબર છે. હવે અમે આટલી બધી સંપત્તિને સંભાળી નથી શકતા.’


આ ઉપરાંત કેશવ બૅનરજીએ જણાવ્યું હતું કે ‘ધોનીનાં માતા-પિતાએ ધોનીને ૨૦૨૦માં થનારા ટી૨૦ વર્લ્ડ કપ સુધી રમવાની પરવાનગી મળે એ માટે અરજી પણ કરી હતી.’

આ પણ વાંચો : પાંડે અને પંડ્યાના પાવરથી ઇન્ડિયા-એનો સિરીઝ-વિજય


વર્લ્ડ કપમાં ધોની ૮ ઇનિંગ્સમાં ૨૭૩ રન બનાવી શક્યો હતો જેમાં બે ફિફ્ટી સામેલ છે.

Whatsapp-channel Whatsapp-channel

18 July, 2019 12:48 PM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK