ઘણા કહેતા હોય છે કે હું વિકેટ સાચવવામાં સિરિયસ નથી, પરંતુ હું તેમને કહું છું કે મને એક બૅટ્સમૅન એવો બતાવો જે સસ્તામાં આઉટ થઈ જવા માગતો હોય. હું જે રીતે આઉટ થાઉં છું એને લોકો વિકેટ ફેંકી દેવા સાથે સરખાવે છે. જોકે તેમનું કહેવું સાવ ખોટું છે. હું જેવા શૉટમાં આઉટ થઈ જાઉં એવા જ શૉટમાં જો મેં ફોર ફટકારી હોય તો લોકો તાળી પાડે છે.’
નારાજ મેક્સવેલે સેહવાગ માટે આપ્યું આ મોટુ નિવેદન...
20th November, 2020 17:21 ISTIPL 2020: સેહવાગની આઇપીએલ ૨૦૨૦ ઇલેવનમાં રોહિત શર્મા આઉટ, વિરાટ કૅપ્ટન
12th November, 2020 15:33 ISTસેહવાગે આ વાત રોહિત શર્માના સપોર્ટમાં કરી કે વિરોધમાં?
29th October, 2020 18:28 ISTકલકત્તા સામે હાર્યા બાદ વીરેન્દર સેહવાગનો ધોનીસેના સામે કટાક્ષ
10th October, 2020 14:30 IST