Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર એસ. આર. પાટીલનું નિધન

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર એસ. આર. પાટીલનું નિધન

16 September, 2020 05:01 PM IST | PTI
Mumbai

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર એસ. આર. પાટીલનું નિધન

એસ આર પાટીલ

એસ આર પાટીલ


ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પ્લેયર સદાશિવ રાવજી પાટીલનું ગઈ કાલે કોલ્હાપુરમાં નિધન થયું છે. તેઓ ૮૬ વર્ષના હતા. તેમણે એક ટેસ્ટ મૅચમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. મંગળવારે મોડી રાતે ઊંઘમાં જ તેમનું કોલ્હાપુરમાં તેમના નિવાસસ્થાને નિધન થયું હતું.
૧૯૫૫માં તેઓ ન્યુ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ મૅચમાં બોલિંગ ઑલરાઉન્ડર તરીકે રમ્યા હતા. ત્યાર બાદ તેમને ટીમ માટે રમવાની તક મળી નહોતી. પાટીલ મહારાષ્ટ્ર માટે ૧૯૫૨થી ૧૯૬૪ સુધી ૩૬ ફર્સ્ટ ક્લાસ મૅચ રમ્યા હતા, જેમાં તેમણે ૮૬૬ રન બનાવ્યા હતા અને ૮૩ વિકેટ મેળવી હતી. રણજી ટ્રોફીમાં તેઓ મહારાષ્ટ્ર ટીમના કૅપ્ટન પણ રહી ચૂક્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

16 September, 2020 05:01 PM IST | PTI | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK