Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પાકિસ્તાને બૅન્ગલોર ને અમદાવાદની મૅચ માટે ટિકિટો માગવાનું માંડી વાળ્યું

પાકિસ્તાને બૅન્ગલોર ને અમદાવાદની મૅચ માટે ટિકિટો માગવાનું માંડી વાળ્યું

22 December, 2012 11:01 AM IST |

પાકિસ્તાને બૅન્ગલોર ને અમદાવાદની મૅચ માટે ટિકિટો માગવાનું માંડી વાળ્યું

પાકિસ્તાને બૅન્ગલોર ને અમદાવાદની મૅચ માટે ટિકિટો માગવાનું માંડી વાળ્યું



અગાઉ આ બોર્ડે બૅન્ગલોર અને અમદાવાદની મૅચની ૫૦૦-૫૦૦ ટિકિટ ભારતીય બોર્ડ પાસે માગી હતી. પાકિસ્તાન બોર્ડને ચેન્નઈ અને કલકત્તાની વન-ડે માટે પણ અગાઉ ૫૦૦-૫૦૦ ટિકિટ જોઈતી હતી, પરંતુ હવે એણે ભારતીય બોર્ડને કહેવડાવ્યું છે કે એને આ બે મૅચની ફક્ત પચીસ-પચીસ ટિકિટ જોઈએ છે.

પાકિસ્તાની ટીમ આજે ભારતમાં



પાકિસ્તાનના ક્રિકેટરો પચીસમી ડિસેમ્બરે ભારતમાં શરૂ થનારી T20 સિરીઝ અને ત્યાર પછીની વન-ડે સિરીઝ રમવા આજે લાહોરથી દિલ્હી થઈને રાત્રે ૯.૦૦ વાગ્યે બૅન્ગલોર પહોંચશે.


Whatsapp-channel Whatsapp-channel

22 December, 2012 11:01 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK