Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વિશાખાપટ્ટનમમાં ભારત ક્યારેય વન-ડે નથી હાર્યું

વિશાખાપટ્ટનમમાં ભારત ક્યારેય વન-ડે નથી હાર્યું

01 December, 2011 08:24 AM IST |

વિશાખાપટ્ટનમમાં ભારત ક્યારેય વન-ડે નથી હાર્યું

વિશાખાપટ્ટનમમાં ભારત ક્યારેય વન-ડે નથી હાર્યું




વિશાખાપટ્ટનમ : અહીંનું ડૉ. યાય. એસ. રાજાશેખરા રેડ્ડીનું ગ્રાઉન્ડ ભારત માટે બહુ લકી છે. આ મેદાન પર ૨૦૦૫થી અત્યાર સુધીમાં ત્રણ વન-ડે રમાઈ છે અને આ ત્રણેય મૅચ ભારતની છે જેમાં ભારતની જ જીત થઈ છે. આવતી કાલે આ સ્થળે વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતનો સિરીઝની બીજી મૅચ (નીઓ ક્રિકેટ પર બપોરે ૨.૩૦)માં મુકાબલો છે. ભારત પાંચ મૅચવાળી આ સિરીઝમાં ૧-૦થી આગળ છે.





વિરાટ કોહલી કટકની મંગળવારની મૅચમાં માત્ર ૩ રન બનાવીને આઉટ થઈ ગયો હતો, પરંતુ વિશાખાપટ્ટનમમાં તે મોટી ઇનિંગ્સ રમે એ માટે તેનો ઉત્સાહ વધારતું એક મોટું કારણ એ છે કે ગયા વર્ષે ઑસ્ટ્રેલિયા સામે આ ગ્રાઉન્ડ પરની મૅચમાં તેણે ૧૨૧ બૉલમાં ૧૧૮ રન કરીને ભારતને વિજય અપાવ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

01 December, 2011 08:24 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK