Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેની સ્પોર્ટ્સને ફરી ચાલુ કરો : વિજેન્દર સિંહ

ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેની સ્પોર્ટ્સને ફરી ચાલુ કરો : વિજેન્દર સિંહ

27 August, 2020 09:22 PM IST | New Delhi
IANS

ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેની સ્પોર્ટ્સને ફરી ચાલુ કરો : વિજેન્દર સિંહ

વિજેન્દર સિંહ

વિજેન્દર સિંહ


ઑલિમ્પિક બ્રૉન્ઝ મેડલિસ્ટ ઇન્ડિયન બૉક્સર વિજેન્દર સિંહનું કહેવું છે કે ઇન્ડિયા-પાકિસ્તાન વચ્ચેની સ્પોર્ટ્સને ફરી શરૂ કરવી જોઈએ. આ બે દેશ વચ્ચેની મૅચ જોવા માટે દુનિયા ઉત્સુક હોય છે અને એમાં પણ ખાસ કરીને ક્રિકેટ મૅચ. જોકે બૉક્સિંગની મૅચ પણ બન્ને દેશો વચ્ચે ખૂબ જ જોવાય છે. અગાઉ બ્રિટિશ, પરંતુ પાકિસ્તાન ઓરિજિન બૉક્સર આમિર ખાને પણ આ બન્ને દેશ વચ્ચે સ્પોર્ટ્સ રમાડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ વિશે વિજેન્દર સિંહે કહ્યું હતું કે ‘બન્ને દેશોએ સાથે મળવું જોઈએ અને સ્પોર્ટ્સથી દરેક દુઃખ દૂર કરી શકાય છે.’


Whatsapp-channel Whatsapp-channel

27 August, 2020 09:22 PM IST | New Delhi | IANS

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK