Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઈજાને કારણે હરમનપ્રીત ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝમાંથી બહાર

ઈજાને કારણે હરમનપ્રીત ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝમાંથી બહાર

21 February, 2019 11:02 AM IST |

ઈજાને કારણે હરમનપ્રીત ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝમાંથી બહાર

હરમનપ્રીત કૌર

હરમનપ્રીત કૌર


પગની ઘૂંટીમાં થયેલી ઈજાને કારણે ભારતીય મહિલા વન-ડે ટીમની વાઇસ કૅપ્ટન હરમનપ્રીત બહાર થઈ જતાં ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝમાં ભારતને મોટો ફટકો પડ્યો છે. શાનદાર ફૉર્મમાં ચાલી રહેલી હરમનપ્રીતને ઈજા થવાથી તે વન-ડે સિરીઝમાં નહીં રમી શકે. આ ઈજા થોડા દિવસો પહેલાં તેને પટિયાલામાં હતી ત્યારે થઈ હતી. મંગળવારે વાનખેડે સ્ટેડિયમમાં ફીલ્ડિંગ સેશનમાં તે ફીટ જણાઈ નહોતી.


Whatsapp-channel Whatsapp-channel

21 February, 2019 11:02 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK