Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ફિક્સિંગ કિંગપિન રવિન્દર દાન્દીવાલ અરેસ્ટ થતાં BCCI કરશે કાર્યવાહી

ફિક્સિંગ કિંગપિન રવિન્દર દાન્દીવાલ અરેસ્ટ થતાં BCCI કરશે કાર્યવાહી

07 July, 2020 12:29 PM IST | New Delhi
Agencies

ફિક્સિંગ કિંગપિન રવિન્દર દાન્દીવાલ અરેસ્ટ થતાં BCCI કરશે કાર્યવાહી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ફિક્સિંગ કિંગપિન રવિન્દર દાન્દીવાલ અરેસ્ટ થતાં ભારતીય ક્રિકેટ બોર્ડ હવે તેની પાછળ પડ્યું છે. ઇન્ટનેશનલ ટેનિસ મેચ-ફિક્સિંગમાં પણ રવિન્દરનું નામ હોવાની ચર્ચા છે. આ સાથે મોહાલીના અન્ય બે વ્યક્તિના નામ પણ આવ્યાં છે જેઓ તમામ શ્રીલંકા ટી20 લીગ હોવાનો દોળ કરી ચંદિગઢમાં મેચ રમાડી રહ્યાં હતાં. યુવા ટી20 લીગને હોસ્ટ કરી શ્રીલંકમાં યૂટ્યુબ પર દેખાડવામાં આવી હોવાથી ભારતીય ક્રિકેટ બોર્ડ હવે રવિન્દર દાન્દીવાલની પાછળ પડી છે. ભારતીય ક્રિકેટ બોર્ડની ટીમ આજે મોહાલી પહોંચશે અને ત્યાર બાદ તેઓ પોલીસ સાથે માહિતી શેર કરશે. આ માટે ભારતીય ક્રિકેટ બોર્ડની એન્ટી-કરપ્શન યુનિટના હેડ અજિત સિંહે કહ્યું હતું કે ‘રવિન્દર દાન્દીવાલ અરેસ્ટ થયો છે અને અમારી ટીમ ત્યાં જશે. અમને જેટલી માહિતી મળે એટલી અમે મેળવીશું અને ત્યાંની પોલીસ સાથે અમારી પાસે માહિતી છે. 


Whatsapp-channel Whatsapp-channel

07 July, 2020 12:29 PM IST | New Delhi | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK