Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > શ્રીલંકા ક્રિકેટ બોર્ડની બીસીસીઆઇને ટૂર રદ ન કરવાની અરજી

શ્રીલંકા ક્રિકેટ બોર્ડની બીસીસીઆઇને ટૂર રદ ન કરવાની અરજી

17 May, 2020 09:57 AM IST | Columbo
Agencies

શ્રીલંકા ક્રિકેટ બોર્ડની બીસીસીઆઇને ટૂર રદ ન કરવાની અરજી

બીસીસીઆઈ

બીસીસીઆઈ


શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ભારતીય ક્રિકેટ બોર્ડને અરજી કરી છે કે તેમની વચ્ચેની ટૂર જુલાઈમાં થવાની હતી એને રદ કરવામાં ન આવે અને એ યોજવા માટે કોઈ વિકલ્પ શોધવામાં આવે. પ્રાપ્ત માહિતી મુજબ શ્રીલંકા ક્રિકેટ બોર્ડે બીસીસીઆઇને ઈ-મેઇલ દ્વારા આ અરજી કરી છે. જુલાઈના મધ્યમાં વિરાટ કોહલી ઍન્ડ ટીમ શ્રીલંકામાં ત્રણ વન-ડે અને ત્રણ ટી૨૦ મૅચ રમવા જવાની હતી. પણ કોરોનાને કારણે આ સિરીઝ યોજવી શક્ય લાગતી નથી. ભારત પહેલાં ઇંગ્લૅન્ડે પણ માર્ચ મહિનામાં યાજાનારી શ્રીલંકા ટૂર કૅન્સલ કરવી પડી હતી.


Whatsapp-channel Whatsapp-channel

17 May, 2020 09:57 AM IST | Columbo | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK