Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > લિનને દુઃખ થયું નથી કેકેઆર માટે

લિનને દુઃખ થયું નથી કેકેઆર માટે

20 November, 2019 11:10 AM IST | New Delhi

લિનને દુઃખ થયું નથી કેકેઆર માટે

ક્રિસ લિન

ક્રિસ લિન


 આગામી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં કલકત્તા નાઇટ રાઇડર્સની ટીમમાંથી બહાર થયા બાદ ઑસ્ટ્રેલિયન પ્લેયર ક્રિસ લિનનું કહેવું છે કે મને એ માટે કોઈ પ્રકારનું દુઃખ થયું નથી. આ વિશે વધુ જણાવતાં લિને કહ્યું હતું કે ‘કેકેઆરના માલિકથી માંડીને સપોર્ટ-સ્ટાફ અને હેડ-કોચ સાથે મારે ઘણા સારા સંબંધ છે. મને તેમને માટે કોઈ હાર્ડ ફીલિંગ્સ નથી. મારા માટે સંબંધો ટકાવી રાખવા એ જ મહત્ત્વનું છે. ટીમમાંથી મારાથી પણ સારું રમી શકે એવા પ્લેયર્સ છે જેને બહાર કરી દેવામાં આવ્યા છે. કેકેઆરનું લક્ષ્ય ટુર્નામેન્ટ જીતવાનું છે એટલે સ્વાભાવિક છે કે હેડ-કોચ એ દિશાને ધ્યાનમાં રાખીને જ પ્રાયોરિટી નક્કી કરી રહ્યા હશે.’
તાજેતરમાં અબુ ધાબીમાં રમાઈ રહેલી ટી૧૦માં લિને ૩૦ બૉ‍લમાં ૯૧ રન કર્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

20 November, 2019 11:10 AM IST | New Delhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK