Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રાજકોટ : વરસાદની આગાહી વચ્ચે મૅચ રમાશે કે નહીં? એક મહાપડકાર

રાજકોટ : વરસાદની આગાહી વચ્ચે મૅચ રમાશે કે નહીં? એક મહાપડકાર

07 November, 2019 12:01 PM IST | Rajkot

રાજકોટ : વરસાદની આગાહી વચ્ચે મૅચ રમાશે કે નહીં? એક મહાપડકાર

રાજકોટ ખંડેરી સ્ટેડિયમ

રાજકોટ ખંડેરી સ્ટેડિયમ


(આઇ.એ.એન.એસ) ટીમ ઇન્ડિયા માટે આજની મૅચ ઘણી અગત્યની છે, જેમાં તેની સામે બે મોટા પડકાર છે. એક મૅચ જીતીને સિરીઝમાં જળવાઈ રહેવું અને બીજો પડકાર ‘મહા’ વાવાઝોડાને કારણે વરસાદ. ટીમ ઇન્ડિયાના પ્લેયરોની વાત કરીએ તો કૅપ્ટન રોહિત શર્માના મતે ટીમમાં કોઈ ફેરફર કરવાની જરૂર જણાતી નથી.

આ પણ જુઓ : જયદેવ ઉનડકટઃ આ ગુજરાતી ખેલાડીએ વસીમ અકરમ પાસેથી શીખી છે બૉલિંગ

જોકે આ નૉકઆઉટ રાઉન્ડને બદલે દ્વિપક્ષીય સિરીઝ હોવાને લીધે ભારતીય ટીમને ટેન્શન ઓછું છે, પણ એની સામેનો મહાપડકાર આ સિરીઝમાં જળવાઈ રહેવાનો છે જે માટે આજની મૅચ જીતવી જરૂરી છે. હવામાન વિભાગ દ્વારા ‘મહા’ વાવાઝોડાની અસર ઓછી થઈ હોવાનું પણ કહેવાઈ રહ્યું છે, પણ મૅચ વખતે વાદળાં કયા પ્રકારની ફીલ્ડિંગ ભરે છે અને વરસાદ વરસે છે કે નહીં એની ખબર તો મૅચ વખતે જ પડશે.


Whatsapp-channel Whatsapp-channel

07 November, 2019 12:01 PM IST | Rajkot

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK