Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પહેલી માર્ચ સુધી પહોંચો અમદાવાદ; ધવન, ઈશાનને બોર્ડનો આદેશ

પહેલી માર્ચ સુધી પહોંચો અમદાવાદ; ધવન, ઈશાનને બોર્ડનો આદેશ

23 February, 2021 12:21 PM IST | New Delhi

પહેલી માર્ચ સુધી પહોંચો અમદાવાદ; ધવન, ઈશાનને બોર્ડનો આદેશ

ઈશાન કિશન

ઈશાન કિશન


ઇંગ્લૅન્ડ સામેની ચાર ટેસ્ટ મૅચની સિરીઝ બાદ બન્ને દેશ‍ વચ્ચે પાંચ ટી૨૦ અને ત્રણ વન-ડે મૅચની સિરીઝ રમાવાની છે. ‍એવામાં ગઈ કાલે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)એ શિખર ધવન, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન અને રાહુલ તેવટિયાને ૧ માર્ચ સુધી અમદાવાદ પહોંચવાનો આદેશ આપ્યો છે. આ ચારેય પ્લેયર્સ હાલમાં વિજય હઝારે ટુર્નામેન્ટમાં રમી રહ્યા છે.

dhawan



અમદાવાદ પહોંચ્યા બાદ આ ખેલાડીઓેને ક્વૉરન્ટીન કરવામાં આવશે અને ત્યાર બાદ જ તેઓ ભારતીય ટીમ સાથે જોડાઈને પ્રૅક્ટિસ-સેશનમાં ભાગ લઈ શકશે. એમાં પણ પોતાનો લય પાછો મેળવવા પ્લેયરોને બે-ત્રણ મૅચ રમવાનું કહેવામાં આવ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

23 February, 2021 12:21 PM IST | New Delhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK