Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વહીવટદારોએ હાર્દિક-રાહુલ મામલે નિર્ણય લેવા લોકપાલની નિયુક્તિની માગ કરી

વહીવટદારોએ હાર્દિક-રાહુલ મામલે નિર્ણય લેવા લોકપાલની નિયુક્તિની માગ કરી

14 February, 2019 07:07 PM IST |

વહીવટદારોએ હાર્દિક-રાહુલ મામલે નિર્ણય લેવા લોકપાલની નિયુક્તિની માગ કરી

હાર્દિક-રાહુલની કરિયર માટે ચિંતિત છે ઓફિશિયલ્સ

હાર્દિક-રાહુલની કરિયર માટે ચિંતિત છે ઓફિશિયલ્સ


સુપ્રીમ ર્કોટે વહીવટદારોની સમિતિની વિનંતીને માન્ય રાખી હતી જેમાં મહિલા વિરોધી ટિપ્પણી કરવા માટે ભારતીય ટીમના ખેલાડીઓ હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ વિશે નિર્ણય લેવા માટે તરત લોકપાલની નિયુક્તિની માગણી કરી હતી. જસ્ટિશ એસ. એ. બોબડે અને એ. એમ. સપ્રેની બેન્ચ એક સપ્તાહની અંદર આ મામલે સુનાવણી કરશે. સિનિયર ઍડ્વોકેટ પી. એસ. નરસિમ્હાને આ મામલે અમાઇકસ ક્યુરી બનશે. વહીવટદારો તરફથી વકીલે ર્કોટને લોકપાલની સીધી નિયુક્તિ કરવા માટે જણાવ્યું હતું, કારણ કે આ બે પ્રતિભાશાળી યુવા ક્રિકેટરોના ભવિષ્ય પર તરત નિર્ણય લેવાનો છે. એક ટીવી શોમાં મહિલાઓ વિશે ખરાબ ટિપ્પણીને કારણે આ ક્રિકેટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ ક્રિકેટ બોર્ડના CEOએ હાર્દિક અને રાહુલ સાથે કરી વાતચીત


Whatsapp-channel Whatsapp-channel

14 February, 2019 07:07 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK