Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કોરોના વાઇરસથી બચવા બીસીસીઆઇએ આપ્યાં સાત સૂચનો

કોરોના વાઇરસથી બચવા બીસીસીઆઇએ આપ્યાં સાત સૂચનો

12 March, 2020 09:57 AM IST | Dharamsala

કોરોના વાઇરસથી બચવા બીસીસીઆઇએ આપ્યાં સાત સૂચનો

બીસીસીઆઇ

બીસીસીઆઇ


વિશ્વભરમાં ફેલાયેલ કોરોના વાઇરસને પગલે ભારતીય ક્રિકેટ બોર્ડે પ્લેયરોને સાવચેત કરતાં સાત સૂચનો આપ્યાં છે. આજની સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝ પહેલાં આ સૂચનો સામે મૂકવામાં આવ્યાં છે.

- અજાણી જગ્યાએ અથવા તો રેસ્ટોરાંમાં હાઇજીન વિશે જાણકારી ન હોય ત્યાં ખાવાનું ટાળવું.



- ટીમને લગતા માણસો સિવાય અન્ય સાથે ઇન્ટરેક્શનથી દૂર રહેવું.


- હૅન્ડશેક કરવાથી દૂર રહેવું.

- સેલ્ફી માટે અજાણી વ્યક્તિના ફોનને ટચ પણ ન કરવો.


- હોટેલ, ઍરલાઇન્સ અને સ્ટેટ અસોસિએશનની ટીમને દરેક પ્લેયર માટે દરેક જગ્યાએ સેનિટાઇઝ ફેસિલિટી પૂરી પાડવા કહ્યું છે.

- સ્ટેડિયમમાં દર્શકો માટે મેડિકલ ટ્રીટમેન્ટ માટે ટીમ રાખવી.

- દરેક પબ્લિક વૉશરૂમમાં હૅન્ડવૉશ અને સેનિટાઇઝર્સનો સમાવેશ કરવો.

Whatsapp-channel Whatsapp-channel

12 March, 2020 09:57 AM IST | Dharamsala

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK