Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > દિલ્હીમાં જોડાયા બાદ અશ્વિને માન્યો કિંગ્સ ઇલેવન પંજાબનો આભાર

દિલ્હીમાં જોડાયા બાદ અશ્વિને માન્યો કિંગ્સ ઇલેવન પંજાબનો આભાર

10 November, 2019 09:59 AM IST | Mumbai

દિલ્હીમાં જોડાયા બાદ અશ્વિને માન્યો કિંગ્સ ઇલેવન પંજાબનો આભાર

રવિચંદ્રન અશ્વિન

રવિચંદ્રન અશ્વિન


ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબના કૅપ્ટન તરીકેની ફરજ બજાવતો રવિચંદ્રન અશ્વિન હવે દિલ્હી કૅપિટલથી રમતો જોવા મળશે. પંજાબની ટીમ પાસેથી મળેલા સપોર્ટને લીધે તેણે ટીમનો આભાર માન્યો છે. કિંગ્સ ઇલેવન પંજાબની વેબસાઇટ પર આભાર-મેસેજ મૂકીને અશ્વિને લખ્યું હતું, ‘કિંગ્સ ઇલેવન પંજાબ સાથેની જર્ની ખૂબ સારી રહી. હું જ્યારે પણ પાછળ ફરીને જોઈશ ત્યારે મને આ ટીમ સાથે વિતાવેલાં બે વર્ષ જરૂર યાદ આવશે. હવે આગળ હું નવી તક અપનાવવા માગું છું. છેલ્લાં બે વર્ષમાં ફૅન્સ પાસેથી જે સપોર્ટ મળ્યો છે એ માટે હું તેમનો આભાર માનું છું. તમારી પાસેથી મળેલો એન્ડલેસ સપોર્ટ ખૂબ જ અમૂલ્ય હતો.’


Whatsapp-channel Whatsapp-channel

10 November, 2019 09:59 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK