Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કુંબલે અને હરભજન બાદ ઘરઆંગણે ૨૫૦ વિકેટ લેનાર બોલર બન્યો અશ્વિન

કુંબલે અને હરભજન બાદ ઘરઆંગણે ૨૫૦ વિકેટ લેનાર બોલર બન્યો અશ્વિન

15 November, 2019 11:27 AM IST | Mumbai

કુંબલે અને હરભજન બાદ ઘરઆંગણે ૨૫૦ વિકેટ લેનાર બોલર બન્યો અશ્વિન

અશ્વિન

અશ્વિન


ભારતની જમીન પર ૨૫૦ વિકેટ લેનાર રવિચંદ્રન અશ્વિન ગઈ કાલે ત્રીજો ઇન્ડિયન બોલર બન્યો હતો. બંગલા દેશ સામેની ટેસ્ટ મૅચમાં અશ્વિને બે વિકેટ લીધી હતી. તેણે જ્યારે બંગલા દેશના કૅપ્ટન મોમિનુલ હકને આઉટ કર્યો ત્યારે તેણે આ સિદ્ધિ મેળવી હતી. ઓપનિંગ સેશનમાં ચાર ઓવરમાં તેને ૨૫૦મી વિકેટ લેવાની તક મળી હતી, પરંતુ અજિંક્ય રહાણેએ કૅચ છોડતાં તે આ તક ચૂકી ગયો હતો. જોકે લંચ બાદ તેણે એ તક ઝડપી લીધી હતી. અનિલ કુંબલેએ અત્યાર સુધીમાં ભારતની જમીન પર ૩૫૦ અને હરભજન સિંહે ૨૬૫ વિકેટ લીધી છે.


Whatsapp-channel Whatsapp-channel

15 November, 2019 11:27 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK