Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > શ્રેયસ અય્યર ચોથા ક્રમે રમતો રહેશે : રવિ શાસ્ત્રી

શ્રેયસ અય્યર ચોથા ક્રમે રમતો રહેશે : રવિ શાસ્ત્રી

20 August, 2019 12:38 PM IST | મેલબર્ન

શ્રેયસ અય્યર ચોથા ક્રમે રમતો રહેશે : રવિ શાસ્ત્રી

રવિ શાસ્ત્રી

રવિ શાસ્ત્રી


ઍશિઝની બીજી ટેસ્ટ મૅચમાં સ્ટીવ સ્મિથ ઇન્જર્ડ થવા છતાં ઑસ્ટ્રેલિયાના ડૉક્ટરોએ તેને રમવા દીધો હતો અને તેમના સપોર્ટમાં ઑસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડ આવ્યું છે. ડૉક્ટર તેમ જ કોચના કહેવા છતાં સ્મિથે રમતા રહેવાનો નિર્ણય લીધો હતો.

shreyas-iyer 



સ્મિથ એ દિવસે રમ્યો હતો, પરંતુ બીજા દિવસે વધુ ટેસ્ટ કર્યાં બાદ તે નહોતો રમ્યો. એક પ્રેસ-કૉન્ફરન્સમાં વાત કરતાં ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના અધિકારીએ જણાવ્યું કે ‘ડૉક્ટર રિચર્ડ શૉએ સ્મિથની જે ટ્રીટમેન્ટ કરી એનાથી અમે સંતુષ્ટ છીએ.


આ પણ વાંચો : સ્મિથને બૉલ વાગતાં ધબકારા બંધ થઈ ગયા હતા આર્ચરના

અમારા ડૉક્ટર પોતાની ફીલ્ડમાં નિષ્ણાત છે. તેઓ નાનામાં નાની ઇન્જરીને પણ‍ પકડી પાડવામાં સક્ષમ છે. તેમણે જે કર્યું એ પ્રોટોકોલ પ્રમાણે જ કર્યું છે.’


Whatsapp-channel Whatsapp-channel

20 August, 2019 12:38 PM IST | મેલબર્ન

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK