Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > દિલ્હીના સ્ટેડિયમમાં અરુણ જેટલીના સ્ટૅચ્યુનું અનાવરણ કર્યું અમિત શાહે

દિલ્હીના સ્ટેડિયમમાં અરુણ જેટલીના સ્ટૅચ્યુનું અનાવરણ કર્યું અમિત શાહે

29 December, 2020 03:21 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિલ્હીના સ્ટેડિયમમાં અરુણ જેટલીના સ્ટૅચ્યુનું અનાવરણ કર્યું અમિત શાહે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દિલ્હીના ફિરોજશા કોટલા મેદાનના કમ્પાઉન્ડમાં ગઈ કાલે દિલ્હી ક્રિકેટ ઍન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ (ડીસીડીએ)ના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ભૂતપૂર્વ ફાઇનૅન્સ મિનિસ્ટર અરુણ જેટલીના સ્ટૅચ્યુનું અનવારણ હોમ મિનિસ્ટર અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી, શિખર ધવન, જેટલીના પુત્ર અને ડીસીડીએના અધ્યક્ષ રોહન જેટલી વગેરે મહાનુભવો હાજર હતા. આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે મારા માટે આ ગર્વની વાત છે કે ભારતીય ક્રિકેટને અનેક દિગ્ગજ ક્રિકેટરો ઘડનાર સ્ટેડિયમમાં અરુણ જેટલીના સ્ટૅચ્યુનું અનાવરણ કરવાનો મને મોકો મળ્યો. જોકે જેટલીના આ સ્ટૅચ્યુનો ભૂતપૂર્વ લેજન્ડ ક્રિકેટર બિશન સિંહ બેદી ભારે વિરોધ કરી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

29 December, 2020 03:21 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK