Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > જૂન ૨૦૨૦ પછી હું સત્તા પર રહેવા નથી માગતો : આઇસીસીના ચૅરમૅન શશાંક મનોહર

જૂન ૨૦૨૦ પછી હું સત્તા પર રહેવા નથી માગતો : આઇસીસીના ચૅરમૅન શશાંક મનોહર

11 December, 2019 02:19 PM IST | Mumbai Desk

જૂન ૨૦૨૦ પછી હું સત્તા પર રહેવા નથી માગતો : આઇસીસીના ચૅરમૅન શશાંક મનોહર

જૂન ૨૦૨૦ પછી હું સત્તા પર રહેવા નથી માગતો : આઇસીસીના ચૅરમૅન શશાંક મનોહર


ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલના ચૅરમૅન શશાંક મનોહરે હાલમાં જણાવ્યું છે કે તેઓ જૂન ૨૦૨૦ પછી પોતાના પદ પર પુન: નિયુક્ત થવા નથી માગતા. આ વિશે સ્પષ્ટપણે વાત કરતાં શશાંક મનોહરે કહ્યું હતું કે ‘આગામી બીજા બે વર્ષ માટે કામ કરવામાં મને જરાય રસ નથી. અંદાજે પાંચ વર્ષ સુધી મેં ચૅરમૅનપદે રહીને કામ કર્યું છે. આ વિશે મારા વિચાર ઘણા સ્પષ્ટ છે. જૂન ૨૦૨૦ પછી હું સત્તા પર કાયમ રહેવા નથી માગતો. મારો અનુગામી કોણ હશે એ વાતની જાણ આવતા વર્ષે મે મહિનામાં થઈ જશે. મોટા ભાગના ડિરેક્ટરોએ મને આ પદ પર યથાવત્ રહેવાનું કહ્યું, પણ મેં તેમને જણાવી દીધું છે કે એમ કરવા માટે હું સહમત નથી.’


Whatsapp-channel Whatsapp-channel

11 December, 2019 02:19 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK