Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વાનખેડેમાં માત્ર ૧૫ ટકા ટિકિટો વેચાઈ છે

વાનખેડેમાં માત્ર ૧૫ ટકા ટિકિટો વેચાઈ છે

21 October, 2011 06:47 PM IST |

વાનખેડેમાં માત્ર ૧૫ ટકા ટિકિટો વેચાઈ છે

વાનખેડેમાં માત્ર ૧૫ ટકા ટિકિટો વેચાઈ છે


 

(હરિત એન. જોશી)

મુંબઈ, તા. ૨૧

જોકે ગઈ કાલે વેચાણના પ્રથમ દિવસે માત્ર ૨૩૦૦ એટલે અંદાજે ૧૫ ટકા જેટલી જ ટિકિટો વેચાઈ હતી.

ભારત ત્રણેય વન-ડે જીતીને સિરીઝ કબજામાં કરી ચૂક્યું છે, પરંતુ વાનખેડેમાં ટિકિટોના ભાવ ૧૦૦૦, ૨૦૦૦, ૩૦૦૦, ૪૦૦૦, ૫૦૦૦ તથા ૨૦,૦૦૦ રૂપિયા જેટલા ઊંચા હોવાથી, દિવાળીનો તહેવાર હોવાથી તેમ જ સચિન સહિતના સિનિયરો ન રમતા હોવાથી લોકોમાં ઉત્સાહ નથી જોવા મળ્યો. અસોસિએશન સાથે જોડાયેલી ક્લબોએ પણ ઓછો રસ બતાવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2011 06:47 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK