(હરિત એન. જોશી)
મુંબઈ, તા. ૨૧
જોકે ગઈ કાલે વેચાણના પ્રથમ દિવસે માત્ર ૨૩૦૦ એટલે અંદાજે ૧૫ ટકા જેટલી જ ટિકિટો વેચાઈ હતી.
ભારત ત્રણેય વન-ડે જીતીને સિરીઝ કબજામાં કરી ચૂક્યું છે, પરંતુ વાનખેડેમાં ટિકિટોના ભાવ ૧૦૦૦, ૨૦૦૦, ૩૦૦૦, ૪૦૦૦, ૫૦૦૦ તથા ૨૦,૦૦૦ રૂપિયા જેટલા ઊંચા હોવાથી, દિવાળીનો તહેવાર હોવાથી તેમ જ સચિન સહિતના સિનિયરો ન રમતા હોવાથી લોકોમાં ઉત્સાહ નથી જોવા મળ્યો. અસોસિએશન સાથે જોડાયેલી ક્લબોએ પણ ઓછો રસ બતાવ્યો છે.
શોભાના પૂતળા સમાન રોલ્સ નથી કરવા રોહન મેહરાને
7th March, 2021 15:05 ISTકુબૂલ હૈ 2.0માં આ વખતે અલગ લવ સ્ટોરી જોવા મળશે : કરણસિંહ ગ્રોવર
7th March, 2021 15:05 ISTઇન્ડસ્ટ્રીમાં માત્ર મેલ હીરોઝની ફિલ્મોને વધુ મહત્ત્વ આપવામાં આવે છે: અલંક્રિતા શ્રીવાસ્તવ
6th March, 2021 15:17 ISTઅજીબ દાસ્તાન્સમાં ફરી સાથે કામ કરશે નુશરત ભરૂચા અને અભિષેક બૅનરજી
6th March, 2021 14:52 IST